Saturday 26 March, 2011

Facebook

નક્કી કર્યું છે કે ફેસબુક નું અકાઉન્ટ  ૩૧ મી માર્ચ નાં રોજ ડીઅક્ટિવેટ કરી દેવામાં આવશે!
દરેક વખત ની જેમ, મોટા ભાગ નાં લોકો મારા નિર્ણય સાથે સહમત નથી! 
એક આખી પોસ્ટ તેના કારણો ઉપર બનાવવા માં આવશે!

જાટ આંદોલનો નાં કારણે ઘરે ના જઈ શક્યો! પાછી બીજા દિવસે અમદાવાદ માં મેચ હોવાથી ફ્લાઈટ બહુજ વધારે મોંઘી હતી...

હવે નવરાત્રી માં જવાનો વિચાર છે!







No comments:

Post a Comment